Services
- Home
- Services
આવો, આવનારી પેઢીને શ્રેષ્ઠ બનાવીએ – સમર્થ ભારત સાથે
સમર્થ ભારત ખાતે આયુર્વેદ, યોગ અને વૈજ્ઞાનિક ગર્ભ સંસ્કારના આધારે
ગર્ભાધાન પૂર્વથી શિશુ વિકાસ સુધી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે.
યોગ (Yoga)
ગર્ભાધાન પૂર્વ, ગર્ભાવસ્થા તથા પ્રસૂતિ પછી માટે ખાસ યોગાભ્યાસ. માતા અને બાળકના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયી.
ગર્ભ સંસ્કાર
ગર્ભાવસ્થામાં માતા-પિતાને સંસ્કાર આધારિત માર્ગદર્શન, જે સંતાનના સ્વભાવ, બુદ્ધિ અને ગુણોના વિકાસમાં મદદરૂપ થાય છે.
ઓનલાઈન ડાયેટ પ્લાન
આયુર્વેદ આધારિત વ્યક્તિગત આહાર યોજના – ગર્ભાવસ્થા, શિશુ અને સમગ્ર પરિવાર
પંચકર્મ (Panchkarma)
આયુર્વેદિક પંચકર્મ થેરાપી દ્વારા શરીર શુદ્ધિકરણ, દોષ સંતુલન અને આરોગ્યમાં સુધાર.
શિશુ પરામર્શ
નવજાત અને નાના બાળકોના સર્વાંગી વિકાસ માટે આહાર, દિનચર્યા અને સંસ્કાર અંગે નિષ્ણાત સલાહ.
એક્ટિવિટી ક્લાસ
બાળકોના બૌદ્ધિક, માનસિક અને સર્જનાત્મક વિકાસ માટે પ્રવૃત્તિ આધારિત શીખણ વર્ગો.
ઓનલાઈન વેચાણ
આયુર્વેદિક અને સંસ્કાર આધારિત પસંદગીના ઉત્પાદનો સહેલાઈથી ઉપલબ્ધ.
સુવર્ણપ્રાશન
બાળકો માટે આયુર્વેદિક સુવર્ણપ્રાશન સંસ્કાર. ઇમ્યુનિટી, સ્મૃતિ અને બુદ્ધિ વિકાસ માટે અસરકારક.
કાઉન્સેલિંગ
માતા-પિતા, દંપતિ અને બાળકો માટે માનસિક, ભાવનાત્મક અને સંસ્કાર આધારિત માર્ગદર્શન.
લાઇબ્રેરી
ગર્ભ વિજ્ઞાન, બાળ વિકાસ અને ભારતીય સંસ્કાર સંબંધિત પુસ્તકો અને સાહિત્ય ઉપલબ્ધ.





